ભારત બંધ : અમિત શાહ સાથે બેઠક પૂરી, સરકાર અને ખેડૂતો વચ્ચે હવે કાલે મિટિંગ નહીં થાય – હનન મુલ્લાહ

ત્રણ કૃષિકાયદાઓના વિરોધમાં ભારત બંધના એલાન બાદ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ અમિત શાહને મળશે એ વાત રહસ્યમય બની છે.

લાઇવ કવરેજ

  1. 'તમારું જીવન કિંમતી છે...': સોનમ વાંગચુકને ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરી, સીજેપીએ પત્રમાં શું કહ્યું?

    કૉક્રોચ જનતા પાર્ટી, સોનમ વાંગચુક, જંતર-મંતર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    કૉકરોચ જનતા પાર્ટી (CJP)એ બુધવારે સોનમ વાંગચુકને પત્ર લખીને તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી છે.

    CJPએ પોતાના પત્રમાં લખ્યું છે, 'પૂરા માન-સન્માન અને હૃદયપૂર્વકના આભાર સાથે અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તમારા ઉપવાસ સમાપ્ત કરી દો. તમારા ત્યાગે દેશભરના હજારો વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે. 20 જુલાઈએ વિવિધ રાજ્યોમાંથી યુવાનો માત્ર તમારા અને આ આંદોલનના સમર્થનમાં પહોંચ્યા છે.'

    'તમે દર્શાવ્યું છે કે આ લડાઈ કોઈ એક વ્યક્તિની નથી પરંતુ એ દરેક વિદ્યાર્થીની છે જે પરીક્ષા વ્યવસ્થામાં ન્યાય ઇચ્છે છે. પરંતુ આ સમયે સૌથી મહત્ત્વનું એ છે કે તમે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.'

    સીજેપીએ સોનમ વાંગચુકને વચન આપ્યું છે કે તેમના ઉપવાસ સમાપ્ત કરવાથી આ આંદોલન પૂરું નહીં થાય.

    સીજેપીએ લખ્યું, 'અમે આ લડાઈને પૂરી તાકાતથી આગળ ધપાવીશું અને પરીક્ષામાં ન્યાયની અમારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખીશું. આ આંદોલનને આગળ લઈ જવા માટે અમે તમામ શક્ય પ્રયાસો કરીશું.'

    સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ પણ ઍક્સ પર એક વીડિયો જાહેર કરીને સોનમ વાંગચુકને ઉપવાસ સમાપ્ત કરવાની વિનંતી કરી છે.

    દીપકેએ ઍક્સ પર લખ્યું, 'દેશને સોનમ વાંગચુકની જરૂર છે અને તેમનું જીવન એટલું કિંમતી છે કે તેને વધુ જોખમમાં મૂકી શકાય નહીં. જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી જંતર-મંતર પર અમારું શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલુ રહેશે.'

  2. રાહુલ ગાંધીના ધરણા મામલે આપ અને કૉંગ્રેસ આમને-સામને, ભાજપે શું કહ્યું?

  3. રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે પાંચ માંગણીઓ કરી, ઉદ્ધવ અને મહુઆ પણ જંતર-મંતર પહોંચ્યાં

  4. સીજેપીનું આંદોલન : દિલ્હીમાં હજારો લોકો રસ્તા પર ઊતર્યા, શું મોદી સરકાર મુશ્કેલીમાં મુકાશે?

  5. સીજેપીનું આંદોલન : સંસદથી લઈને સડક સુધી નવી દિલ્હીમાં શું-શું થયું?

  6. સીજેપીનો દાવો - અભિજિત દીપકેને પોલીસ લઈ ગઈ, દિલ્હી પોલીસે ફગાવ્યો આરોપ

  7. સોનમ વાંગચુકનો ભૂખ હડતાળ ખતમ કરવાનો ઇનકાર, અભિજિત દીપકેએ કહ્યું કે 'પોલીસ રાતે કાર્યવાહી કરી શકે'

  8. સોનમ વાંગચુક : ભૂખ હડતાળ પર બેઠેલી વ્યક્તિને બળજબરીથી હઠાવી શકાય? અદાલતના અગાઉના નિર્ણયો શું કહે છે?

  9. અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં 'ભારતને બેજવાબદાર'નો આક્ષેપ કરનાર જાપાનના પૂર્વ મંત્રીએ શું કહ્યું કે વિવાદ થઈ ગયો

  10. સોનમ વાંગચુકના આમરણ ઉપવાસના 20 દિવસ, ગુજરાતથી દિલ્હી પહોંચેલા યુવાનોએ શું કહ્યું?

  11. 'આ વિસ્તારમાં કેરી અને ચીકુ થાય છે, પ્લાન્ટ આવશે તો ખેતીવાડીને નુકસાન થશે', નવસારીના ખેડૂતો ફર્ટિલાઇઝર કંપનીનો કેમ કરી રહ્યા છે વિરોધ?

  12. સોનમ વાંગચુક : ક્યારેક અંગ્રેજી ન આવડવા બદલ શાળામાં મજાકનું પાત્ર બન્યા, આજે શિક્ષણ માટે જ ઉપવાસ પર બેઠા

  13. વિમ્બલ્ડનના ટુવાલથી લઈને સ્કોચ સુધી; ભારત-બ્રિટન વચ્ચે વેપાર કરારથી ખરીદદારોને કેટલો ફાયદો થશે?

  14. મોરબીમાં ખેડૂતો વિરોધ કરવા કેમ ઊતર્યા?

  15. ગુજરાતમાં હવે ભારે વરસાદ ક્યારે પડશે?

  16. "આખી જિંદગી આંદોલન ચલાવીશું..."

  17. ખેડૂતો માટે વાડનો 'થોર' કેવી રીતે લાખો રૂપિયાની કમાણીનું સાધન બન્યો?

  18. પીએમ મોદીએ '25 વર્ષ જૂનું' મફલર દેખાડીને ન્યૂઝીલૅન્ડમાં શું કહ્યું?

  19. સુમુલ : 'મોટા ભાગનું દૂધ આદિવાસીઓ ભરે, ડાયરેક્ટર કાયમ બિનઆદિવાસી હોય', ચૂંટણી પહેલાં શું વિવાદ થયો?

  20. ગુજરાત : ખેડૂત આંદોલનમાં હકાભા અને નિલેશ એરવડિયાનો વિવાદ શું છે અને વિવાદિત ઓડિયોમાં શું હતું?